સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો: સરસપુરમાં ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભવ્ય રથોત્સવ સંસ્કૃત યાત્રા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બાલા હનુમાન મંદિર ખાતે ચાંદીની ચરણ પાદુકા પૂજન અને કળશ યાત્રાનું ભવ્ય આયોજન, ૪૦૦ ઋષિકુમારોના વેદમંત્રોથી સરસપુર ગુંજી ઉઠ્યું અમદાવાદ અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા–૨૦૨૬ના પાવન અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં આ વર્ષે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો. શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા “સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો”ના…