ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા

રક્ષામંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી…

જાપાનના સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ ભારતના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી નવી દિલ્હી: જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતીય સશસ્ત્ર દળોના વીર જવાનોને નમન કર્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ…