વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ફક્ત રૂ. 5555થી વિશેષ ભાડાં સાથે અમદાવાદથી નવી સીધી ફ્લાઈટ રજૂ કરાઈ

~ હમણાંથી 16મી સપ્ટેમ્બર સુધી એરલાઈન્સ રૂ. 5555થી શરૂ કરતાં ટિકિટ ઓફર કરી રહે છે (જે એકતરફી ભાડું રહેશે) ~ વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓને ભારતમાં અમદાવાદ સાથે વિયેતનામમમાં દા નાંગને જોડતાં તેના નવા સીધા ફ્લાઈટ રુટ સાથે અદભુત દા નાંગની ખોજ કરવા માટે ભારતીય પ્રવાસીઓને આમંત્રિત કરાયા છે. અમદાવાદ- દા…