સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યના ટેક્નોલોજી આધારિત યુદ્ધમાં પણ રહેશે નિર્ણાયક: રાજનાથ સિંહ
BRO સ્ટ્રેટેજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં સંબોધન; અદ્યતન ટેક્નોલોજી અપનાવવા બદલ BROની પ્રશંસા, ‘વિકસિત ભારત’ના વિઝનને મળશે વેગ નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભવિષ્યમાં ટેક્નોલોજી આધારિત યુદ્ધનું સ્વરૂપ ભલે ઝડપથી બદલાતું જાય, પરંતુ દેશની સરહદો પર મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ ક્યારેય ઘટશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરહદી માર્ગો, પુલો, ટનલ અને અન્ય વ્યૂહાત્મક સુવિધાઓ…
