We the Brahmins

મિશન – અમે ભારતના બ્રાહ્મણોએ આગળનું પગલું ભર્યું

બીજેપીના રાષ્ટ્રીય સચિવ ડૉ.આશા લાકરા દિલ્હીમાં બંને મોટા પક્ષોના રાષ્ટ્રીય મુખ્યાલય પર પહોંચ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અજય માકન, સંજય તિવારી, રાજકુમાર શર્મા, કર્નલ આર.એસ. રાજપુરોહિત અને યોગેશ્વર નારાયણ શર્માના પ્રતિનિધિ…