સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.37 ટકા જળસંગ્રહ
સાંજે 5 વાગ્યાના અપડેટ મુજબ ડેમની સપાટી 126.78 મીટર; કેનાલમાં 14,790 ક્યુસેક પાણી છોડાયું નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની આજે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં કુલ 65.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમની હાલની જળ સપાટી 126.78 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ડેમમાં 6783.88 MCM પાણીનો સંગ્રહ નર્મદા…
