અયોધ્યા માટે દેશમાંથી 1000થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન

રેલવેની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, નાગપુર, લખનઉ, જમ્મુ સહિતના મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં માટે યોજના નવી દિલ્હીઅયોધ્યમાં 2024ની જાન્યુઆરીમાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તો માટે એક સારા સામાચાર આવ્યા છે જેમાં ભારતીય રેલવેએ ભક્તો માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી 1000થી વધુ સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવાની યોજના…

નૌસેનાએ અરબ સાગરમાં જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

છ અજ્ઞાત લોકોએ 18 લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યો હતો, હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે નવી દિલ્હીભારતીય નેવીએ અરબ સાગરમાં એક માલવાહક જહાજને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે.ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટુ…

સુરક્ષા ભંગ માટે બેકારી, મોંઘવારી અને મોદી નીતિ જવાબદારઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારતના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (13 ડિસેમ્બર) સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, સમગ્ર દેશમાં તેના પર હોબાળો છે.સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…

સુરક્ષામાં ચૂક મામલે અમિત શાહ દરેસ સવાલનો જવાબ આપશેઃ ગિરિરાજ સિંહ

વિપક્ષના લોકો તો સંસદને જ ગીરવે મૂકી દેવા માગતા હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ સંસદની સુરક્ષામાં ચૂક મામલે બંને ગૃહોમાં જોરદાર હોબાળા વચ્ચે વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગ કરી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે સમય આવવા દો, તે દરેક સવાલનો જવાબ આપશે. વિપક્ષના લોકો તો સંસદને…

પંજાબનો પૂર્વ કોન્સ્ટેબલ 500 ગ્રામ હેરોઈન સાથે ઝડપાયો

જગદીપ સિંહ અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભાગ લઈને જાણીતો થયો હતો તરનતારનપંજાબ પોલીસમાં 7.6 ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 500 ગ્રામ હેરોઈન મળ્યું છે. જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં પણ જોવા મળ્યો છે. થોડા સમય પહેલા તેણે…

દેશમાં દિલ્હી સૌથી વધુ ઈલેક્ટ્રિક બસ વાળું શહેર બન્યું

આ પહેલા આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો પહેલા ક્યારેય ખરીદવામાં નથી આવી નવી દિલ્હીદિલ્હીમાં ફરી 500 નવી ઈલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો આ પહેલા ક્યારેય નથી ખરીદવામા આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમના ઈન્દ્રપ્રસ્થ ડેપો પર આ બસોને લીલી ઝંડી આપી હતી.દિલ્હી સૌથી વધારે ઈલેક્ટ્રિક બસોવાળુ…

વારાણસીની એમપી એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો

મુખ્તાર અંસારીએ પૈસા માટે નંદ કિશોર રૂંગટાનું અપહરણ ખંડણી વસૂલવામાં આવી હોવા છતાં નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હોવાનો આરોપ વારાણસીમાફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની એમપી એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને એમપી-એમએલએએ કોર્ટના પીઠાસીન અધિકારી ઉજ્જવલ ઉપાધ્યાયે…

175 કિમી દૂર ઘરમાં ઊભેલી કારના ફાસ્ટેગમાંતી પૈસા કપાયા

ગાડી માલિકે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને આ મામલે ફરિયાદ કરી નવી દિલ્હી અત્યાર સુધી તમે ટોલ નાકા પરથી કાર કે અન્ય ફોર વ્હીલરને પસાર થવા પર જ ફાસ્ટેગથી રૂપિયા કપાતા જોયા અને સાંભળ્યા હશે પરંતુ મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક નવો અને અનોખો મામલો સામે આવ્યો છે. ઘરની બહાર ઊભેલી એક કારનો 175 કિમી દૂર ટોલ…

સંસદમાં ઘૂસવાનાં બે પ્લાન બનાવ્યા હોવાનો લલિત ઝાનો ખુલાસો

સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન લલિતે કહ્યું છે કે તે કોઈપણ રીતે પોતાનો સંદેશ આપવા માંગતો હતો નવી દિલ્હી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષા લેપ્સ કેસના મુખ્ય આરોપી લલિત ઝાની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન લલિતે કહ્યું છે કે તે કોઈપણ રીતે પોતાનો સંદેશ આપવા માંગતો હતો. આ માટે બે યોજનાઓ બનાવવામાં આવી…

હેડિંગઃ લલિત ઝાએ તમામ સાથીના મોબાઈલ બાળી નાખ્યા હતા

ઝા પણ સંસદની બહાર સ્મોક બોમ્બ એટેક વખતે હાજર હતો અને તેણે ઘટનાના વીડિયો પણ બનાવ્યા હતા જેથી તેને શેર કરી શકે નવી દિલ્હી સંસદમાં સુરક્ષા ચૂક મામલે રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ સ્મોક બોમ્બ એટેકની ઘટનાનો માસ્ટરમાઈન્ડ લલિત ઝા દિલ્હી પોલીસ સમક્ષ સરેન્ડર કરી ચૂક્યો છે. આ સૌની વચ્ચે પોલીસના…

બાંદાના મહિલા જજે સુપ્રીમ કોર્ટમાં ઈચ્છામૃત્યુની માગ કરી

તેમની સાથે અન્યાય થયો, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું મહિલા જજે જણાવ્યું બાંદા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મહિલા સિવિલ જજે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી છે.  જોકે આ મામલો સામે આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પીડિતાનું નામ…

પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયોએ યુએસમાં ઘૂસખોરીનો પ્રયાસ કર્યો

અમેરિકી અધિકારીઓ તરફથી શેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગેરકાયદે ભારતય પ્રવાસીઓની કુલ સંખ્યા 200,760 છે નવી દિલ્હી સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે લગભગ એક લાખ…

રામમંદિરના મુખ્ય પૂજારી તરીકે મોહિત પાંડેની પસંદગીના ટ્રસ્ટનો ઈનકાર

મંદિરના મુખ્ય પૂજારી માટે 3000 પંડિતોની અરજીમાંથી 50ની પસંદગી થઈ હોવાનું જાણવા મલ્યું હતું પણ હજુ કોઈ નામ નક્કી કરાયાનો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટનો ઈનકાર અયોધ્યાઅયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી, 2024ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર વહેતા થયા કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી મોહિત પાંડેની…

મથુરામાં શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી

શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી અલ્લાહબાદઅલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી છે.મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ…

આસામ સરકારે 1200થી વધુ મદરેસાના નામ બદલીને એમઈ સ્કૂલ કર્યા

આસામ સરકારે જાન્યુઆરી 2021માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઈમ્ફાલઅસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈ સ્કુલ તરીકે ઓળખવામાં આવશે.આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના 31 જિલ્લાઓમાં…

ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાનો ઈરાદો નથીઃ પ્રધાન

આપણો ઈતિહાસ માત્ર મુઘલો સાથે જ જોડાયેલો નથી પરંતુ તેમાં એવા અનેક તથ્યો છે જેનાથી આપણે અજાણ છીએઃ ધર્મેન્દ્ર પ્રધાન નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમારી સરકારનો એવો કોઈ ઈરાદો નથી. તેમણે એક કાર્યક્રમમાં આ…

દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથીઃ ગડકરી

30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે, આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા નવી દિલ્હીઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને…

હિંદુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગ આતંકી કૃત્ય ન ગણાય

મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ) અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલી એક વ્યક્તિને જામીન આપ્યા નવી દિલ્હી મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ 15 હેઠળ વ્યાખ્યાયિત આતંકવાદી એક્ટ માની શકાય? મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન આપતાં કહ્યું કે આ ચર્ચાનો મુદ્દો…

સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે 8 કર્મી સસ્પેન્ડ, ગૃહમાં હોબાળો

સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્ર સામેલ નવી દિલ્હી સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી કરતાં…

માસિક ધર્મ મહિલાના જીવનનો હિસ્સો, દિવ્યાંગતા નથીઃ સ્મૃતી ઈરાની

કેન્દ્રીય મંત્રીએ સંકેત આપ્યો કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની કોઈ પોલિસી ઘડવાની જરૂર નથી નવી દિલ્હી માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેની જરૂર જ નથી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે હું માનું છું કે પીરિયડ્સ મહિલાના…