મુસ્લિમમ પક્ષની તમામ પાંચ અરજી ફગાવી દેવામાં આવી

હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો અલ્લાહબાદ જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. આજે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની…

પ.બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે અભિષેક બેનર્જી હોટફેવરિટ

મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની ફોઈના સ્થાને મુખ્યમંત્રીનું પદ સંભાળશેઃ કુણાલ ઘોષ કોલકાતા 1998માં જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસનું ગઠન કર્યું ત્યારે બંગાળમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ તેમની સાથે આવ્યા હતા. જોકે લાંબી લડાઈ બાદ વર્ષ 2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે બંગાળની સત્તા પર કબજો કર્યો ત્યારબાદથી રાજ્યના રાજકારણમાં…

પ્રિયાસિંહને કચડનારા આઈએએસના પુત્ર સહિત ત્રણને જામીન

તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની જરૂર ન હોવાની આરોપીના વકીલની દલીલ મુંબઈ મહારાષ્ટ્રમાં થાણેની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને પોતાની ગાડી વડે ઈજાગ્રસ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આઈએએસ અધિકારીના પુત્ર સહિત 3 લોકોને સોમવારે જામીન આપી દીધા છે.  થાણેમાં ઘોડબંદર રોડ પર એક હોટલ નજીક 11 ડિસેમ્બરે થયેલી…

નકલી સંસ્થાના નામે છેતરપિંડી કરતા બેની ગોરખપુર પોલીસે ધરપકડ કરી

યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા નામની નકલી સંસ્થા બનાવી ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું ગોરખપુરઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર મંદિરના નજીકના હોવાનું બતાવીને સેકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડ પણ મળી આવ્યા છે….

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલયનાં અકસ્માતમાં મોતના આંકડામાં તફાવત

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ 2022માં પગપાળા જતા 32,825 લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા, આ કિસ્સામાં, આ એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા 32 ટકા વધુ છે નવી દિલ્હીસરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આ આંકડાઓમાં મોટો તફાવત…

દેશમાં ક્યારેય ડ્રાયવરલેશ કારને મંજૂરી નહીં અપાયઃ ગડકરી

દુર્ઘટનાઓ ઓછી કરવા માટે સરકારી ઉપાયો માટે ફ્રેમવર્ક તૈયાર કર્યુ છે, જેમાં કારોમાં છ એરબેગ સામેલ કરવી, માર્ગ પર બ્લેક સ્પોટને ઓછા કરવા સહિતની બાબતોનો સમાવેશ નવી દિલ્હીકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે, ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે ભારતમાં ડ્રાઈવરલેસ કારો નહીં આવે. એક રિપોર્ટમાં ગડકરીએ કહ્યું કે,…

કોંગી નેતા અધિરરંજન સહિત 33 સાંસદ લોકસભામાંથી સત્ર માટે સસ્પેન્ડ

અત્યાર સુધીમાં કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા, વિપક્ષો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા નવી દિલ્હીહાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે…

કેરળમાં કોવિડના કેસ વધતાં કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સરકારની સલાહ

સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે, તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે તિરુવનંતપુરમદેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ જેએન-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે…

આકાશ મિંસાઈલે હવામાં ચાર ટાર્ગેટ ધ્વસ્ત કર્યા

એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા 25 કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે 4 ટાર્ગેટને નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરી નવી દિલ્હી સંરક્ષણક્ષેત્રે ભારતને મોટી સિદ્ધિ મળી છે. ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે, જેણે એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા 25 કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે 4 ટાર્ગેટને…

દેશમાં કોરોનાના 335 નવા કેસ, પાંચ જણાનાં મોત થયા

કેરળમાં ચાર અને એકનું ઉત્તર પ્રદેશમાં મોત થયું, ચિંતાની કોઈ વાત ન હોવાનો કેરળનાં મંત્રીનો દાવો નવી દિલ્હી વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જેમાં…

પૂણેમાં પીકઅપ વાહન અને ઓટોરિક્ષાની ટક્કરમાં આઠનાં મોત

કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર કલ્યાણ-અહમદનગર રોડ પર થયો પૂણે મહારાષ્ટ્રના પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. મળેલા અહેવાલો મુજબ પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત…

રુવેન અઝર ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત

અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે નવી દિલ્હી ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. ઈઝરાયેલ દ્વારા રુવેન અઝરને ભારતમાં નવા રાજદૂત તરીકે…

કોંગ્રેસે ડોનેટ ફોર દેશ ક્રાઉડફંડિંગ શરૂ કર્યું

આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરુ કરવામાં આવ્યુ નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે….

સંસદની સુરક્ષા ક્ષતિ પર ઉચ્ચસ્તરીય તપાસ થઈ રહી છેઃ ઓમ બિરલા

સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોનો હોબાળો સતત જારી નવી દિલ્હી. સંસદની સુરક્ષા ક્ષતિ પર આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાનું નિવેદન આવ્યું છે. ઓમ બિરલાએ કહ્યું કે અમે આ ઘટના પર ખૂબ જ કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. લોકસભા અધ્યક્ષે એમ પણ કહ્યું કે…

માફિયા ફાયનાન્સર નફીસ બિરિયાનીનું હાર્ટ એટેકથી અવસાન

નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રયાગરાજ માફિયા અતીક અહેમદના ફાઇનાન્સર નફીસ બિરયાનીનું સોમવારે સવારે પ્રયાગરાજની સ્વરૂપ રાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રવિવારે બપોરે નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી…

જેહાદી જૂથો સામેની કાર્યવાહીમાં દેશમાં 19 સ્થળે એનઆઈએના દરોડા

આતંકવાદ વિરોધી એજન્સી રાજ્ય પોલીસ દળો સાથે નજીકના સંકલનમાં આ દરોડા પાડી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો છે. એનઆઈએ દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. હાલમાં દક્ષિણ ભારતમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં…

સ્વદેશી હાઈ સ્પિડ ફ્લાઈંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ

ભારતને આવા પ્લેટફોર્મનું ઉત્પાદન કરવાની ટેક્નિક ધરાવતા દેશોની એક વિશેષ ક્લબમાં સ્થાન મળી ગયું બેંગલુરૂસંરક્ષણ મંત્રાલયે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતેથી એક સ્વદેશી હાઇસ્પીડ ફ્લાઈંગ વિંગ યુએવીની સફળ ઉડાનનું પરીક્ષણ કર્યું. જેનાથી ભારતને આવા પ્લેટફોર્મનું ઉત્પાદન કરવાની ટેક્નિક ધરાવતા દેશોની એક વિશેષ ક્લબમાં સ્થાન મળી ગયું. આ ફ્લાઇંગ ટેસ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે.આ…

મહારાષ્ટ્રમાં નશામાં ધૂત નબીરાએ ગર્લફ્રેન્ડને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો

અધિકારીના પુત્રએ તેના મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડનું અપમાન કરી માર માર્યો અને પછી નીચે પછાડી કારથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીનો આરોપ મુંબઈદેશમાં નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ જાણે બેફામ બન્યા છે. મહારાષ્ટ્રમાં એક અધિકારીના નશામાં ધૂત નબીરાએ પોતાની ગર્લફ્રેન્ડને કારથી જોરદાર ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન…

નાગપુર નજીક ટ્રક-કાર ટકરાતાં છનાં મોત થયાં

બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોના હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયા નાગપુરદેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.અકસ્માતની વધુ વિગત…

ફંડ મેળવવા કોંગ્રેસ ડોનેટ ફોર દેશ અભિયાન ચલાવશે

આ અભિયાન એક ક્રાઉડ ફન્ડિંગ અભિયાન છે, તેની શરૂઆત 18 ડિસેમ્બરથી શરૂ થશે નવી દિલ્હીદેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી.આ…