ગાઝાની અલ શિફા હોસ્પિટલમાંથી હમાસની સુરંગો મળી

ઈઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર ગાઝાની બીજી હોસ્પિટલોમાં પાડેલા દરોડાની તસવીરો અને વીડિયો પર રિલિઝ કર્યા તેલ અવીવહમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝા બરબાદ થઈ ચુકયુ છે.ઈઝરાયેલી સેના હવે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી રહી છે.આ યુધ્ધના 42મા દિવસે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાં હમાસની સુરંગો મળી…

ફુલગામમાં સેનાએ તૈયબાના પાંચ આતંકીઓને ઠાર કર્યા

હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી, સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે જમ્મુજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ…

કાયદાકીય કાર્યવાહીના કારણે મારું ભારતમાં પ્રત્યાર્પણ ટળી શકે છેઃ નારવ મોદી

નીરવ મોદીને પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીમાં થયેલા 1.50 લાખ પાઉન્ડના દંડના સંદર્ભમાં ટેમ્સાઈડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી લંડનની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો લંડનભારતમાં બેંકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ બ્રિટનની એક કોર્ટ સમક્ષ કહ્યું છે કે, હું વર્ષો સુધી બ્રિટનમાં રહી શકુ છુ.કારણકે કેટલીક કાયદાકીય કાર્યવાહીના…

ગ્લોબલ સાઉથના દેશોએ સાથે મળીને વિશ્વ હિતમાં અવાજ ઊઠાવવો પડશેઃ મોદી

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરતા ભારતીય વડાપ્રધાન, વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજૂ કકર્યાનો દાવો નવી દિલ્હીઈઝરાયેલ-હમાસના યુદ્ધને 50થી વધુ દિવસો થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો…

નૂંહમાં મહિલાઓ પર પથ્થરમારા સામે લોકો રસ્તા પર ઊતર્યા

વણસતી જતી સ્થિતિને જોતા અહીં ટપોટપ દુકાનો પણ બંધ, પોલીસે પણ સુરક્ષાને ધ્યાને રાખી તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસનો કાફલો ખડકી દીધો નૂંહ31 જુલાઈએ બ્રિજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ થયેલી હિંસાની આગમાં સળગેલા નુંહમાં ફરી તંગદિલી ફેલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. હરિયાણાના નૂંહમાં પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો…

યહૂદીઓની હત્યા કરવામાં હમાસની મદદ કરવા આર્મેનિયાનો હુંકાર

આર્મેનિયાના રાષ્ટ્રપતિના પૂર્વ મુખ્ય સલાહકાર રહી ચુકેલા વ્લાદિમીર પોઘિસ્યાને એક વિડિયો બનાવ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય છે કે, યહૂદી ઘેટાઓને સમાપ્ત કરી દેવા જોઈએ તેલ અવીવહમાસ અને ઈઝરાયેલના જંગ વચ્ચે મોટા ભાગના મુસ્લિમ દેશો ઈઝરાયેલની આકરી ટીકા કરી ચુકયા છે ત્યારે બિન મુસ્લિમ દેશ આર્મેનિયામાં ઈઝરાયેલ વિરોધી લહેર ચરમસીમાએ છે.આર્મેનિયાના લોકો અને રાજકીય…

યુધ્ધના મૃતકોને શોધવા ઈઝરાયેલે ગરૂડોની મદદ લીધી

ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે જેરૂસલેમઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહીત હજારો લોકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તે તેના દુશ્મનને સંપૂર્ણ રીતે ખતમ કર્યા પહેલા યુદ્ધવિરામ નહીં…

ગાઝામાં યુધ્ધથી 75 વર્ષની સૌથી મોટી આપત્તી, દુર્દશાથી યુએન પણ ચિંતિત

લગભગ 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું, ભૂખ,તરસ અને દવાઓની અછતના કારણે અહીંથી લોકોને પલાયન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટનઈઝરાયેલ-હમાસના યુદ્ધને 40થી વધુ દિવસો થઇ ગયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થયા છે અને લાખો લોકોને પલાયન કરવું પડ્યું છે. આ દરમિયાન,દરમિયાન, યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના ચીફ ફિલિપ…

શમી સારો ક્રિકેટર છે, કદાચ તે એક સારો માણસ પણ હોતઃ હસીન જહાં

જેઓ મને અંગત રીતે ઓળખે છે તેઓ જાણે છે કે મારી સાથે ખોટું થયું છે. હું, મારી પુત્રી અને તે એકસાથે સારું જીવન જીવી શક્યા હોત તો કેટલું સારું હોતઃ હસીન નવી દિલ્હીમોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં પોતાના શાનદાર પ્રદર્શન બાદ ખુબ જ ચર્ચામાં છે. આ દરમિયાન તેની પત્ની હસીન જહાંએ મીડિયા સાથે વાત કરતા…

એક જ સર્વે નંબર વાળા ખેતરોમાં વધુ એક વીજજોડાણ આપવા નિર્ણય

વરસાદી પાણીનો ઉપયોગ કરનારા ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો ગાંધીનગરનવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્યના ઉર્જામંત્રી…

વર્લ્ડકપ-2023માં નવ માપદંડોમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર

સૌથી વધુ રન, વિકેટ, સિક્સર સહિતના નવ માપદંડોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બેટિંગ અને બોલિંગના 9 અલગ-અલગ માપદંડોમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ ટોચ પર છે

ફિલિપાઈન્સના મિંડાનાઓમાં 6.9ની તીવ્રતાના ભયંકર ભૂકંપના આંચકા

હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી, દરિયામાં હાઈ ટાઈડ્સ મિંડાનાઓફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઇએ નોંધાયું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે…

કેનેડા ભારત સાથે ઝઘડો નથી ઈચ્છતુઃ જસ્ટિન ટ્રૂડો

ભારતે કેનેડાના 40 ડિપ્લોમેટ્સને હટાવી અને જો તેઓ દેશ ના છોડે તેમને મળતી સુરક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ ટોરેન્ટો ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને શરૂ થયેલો વિવાદ હજી શાંત નથી થયો. હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર આ મુદ્દે વાત કરી…

વન-ડેમાં કેલેન્ડર વર્ષમો સૌથી વધુ રન બનાવવામાં ગિલ પાંચમા ક્રમે

ભારતીય ઓપનરે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો બેંગલુરૂ ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ફિફ્ટી સાથે ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શુભમન ગિલ…

હૈદ્રાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગથી છનાં મોત

આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી, આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હૈદ્રાબાદ હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં…

અઝરબૈઝાનની આતિશગાહની દીવાલો પર દેવી-દેવતાના લખાણ

બાકુ પાસેના એક સ્થળનું ભારતીય કનેકશન, આ એક મંદિર છે તેના ટેમ્પલ ઓફ ફાયર કહેવામાં આવે છે જે બાકુ આતિશગાહના નામથી જાણીતું છે બાકુ આ સ્થળે એક અગ્નિકૂંડ છે જેમાંથી આગની જવાળાઓ નિકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આતિશગાહ તરીકે ઓળખાતા આ સ્થળની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી…

ભારતીય ટીમના ટોચના પાંચ બેટસમેનના 50 રનનો રેકોર્ડ

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે 50 રનનો આંકડો પાર કર્યો બેંગલુરૂ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરે ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. ઈતિહાસમાં પ્રથમ…

એસ. જયશંકરે લંડનમાં દિવાળીની ઉજવણી કરી

જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ લંડન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ…

ટાઈની સ્થિતિમાં બાઉન્ડ્રી કાઉન્ટ નહીં, સુપર ઓવરથી નિર્ણય લેવાશે

બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ, હવે સુપર ઓવર ટાઈ થાય તો પણ જ્યાં સુધી નિર્ણય ન આવે તો પણ સુપર ઓવરથી જ નિર્ણય લેવાશે નવી દિલ્હી ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા…

એક સિઝનમાં 500 રન પાર કરનારો રોહિત પ્રથમ ભારતીય સુકાની

રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા બેંગલુરૂ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61…