ક્રિકેટ પ્રીમિયર લીગ બીજી સિઝન 2025 31 મેથી15 જૂન દરમિયાન યોજાશે

ડબલટ્રી બાય હિલ્ટન ખાતે ટીમોની હરાજીની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ ચિરિપાલ ગ્રૂપની પ્રમુખ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો શુભારંભ થયો અમદાવાદ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ક્રિકેટ પ્રીમિયર લીગ (સીપીએલ)ની બીજી આવૃત્તિ આ વર્ષે ફરી પાછી આવી ગઈ છે, જે અમદાવાદમાં આવેલા એસજીવીપી ગ્રાઉન્ડ્સ ખાતે 31 મે-15 જૂન, 2025 દરમિયાન યોજાશે….

સુપ્રિમ કોર્ટના ચુકાદાથી ઈસ્કોન-બેંગ્લોર(હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ)ના અનુયાયીઓની પચ્ચીસ વર્ષ લાંબી લડતનો સુખદ અંત

અમદાવાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો. વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો, જે મુજબ ઈસ્કોનના…

ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો

2 એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસડે અમદાવાદ તા. 2 એપ્રિલને વિશ્વભરમાં વર્લ્ડ ઓટીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો રહ્યો છે અને વિશ્વભરનાં ડોકટરો તેમજ રિસર્ચ વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોમાં અમદાવાદ-ગુજરાતનાં ડોકટરોએ કરેલા રિસર્ચનો વિશેષ ઉલ્લેખ કરે છે. વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે વિશેષ માહિતી…

દ્રૂત પટેલ-વંશ શાહની અણનમ બેવડી સદી, અંડર-14 ડિસ્ટ્રીક્ટમાં અમદાવાદે ગાંધીનગરને પ્રથણ ઈનિંગ્સની સરસાઈથી હરાવ્યું

આણંદ રિલાયન્સ ઈન્ટર ડિસ્ટ્રિકટ બોયઝ અન્ડર-14 મલ્ટિડે ટુર્નામેન્ટ 2024-25ની ફાઈનલ મેચ આણંદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે અમદાવાદ વિ ગાંધીનગર વચ્ચે રમાઈ હતી. જેમાં અમદાવાદનો પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય થયો હતો. ગાંધીનગરની ટીમે ટોસ જીતીને બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા જેના જવાબમાં અમદાવાદની ટીમે 531 રન બનાવતા તેનો પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય થયો હતો….