મંદિરમાં પરિક્રમા કેવી રીતે કરવી? જાણો કેટલા ફેરા કરવા અને કયા નિયમોનું પાલન કરવું

દરેક દેવતાની પરિક્રમાની સંખ્યા અલગ; શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કેમ નથી કરાતી? જાણો ધાર્મિક માન્યતાઓ નવી દિલ્હીહિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમાને વિશેષ ધાર્મિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરિક્રમા એટલે ભગવાનને કેન્દ્રમાં રાખીને શ્રદ્ધા અને ભક્તિભાવથી તેમની આસપાસ પ્રદક્ષિણા કરવી. પરંતુ ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન રહે છે કે પરિક્રમા કઈ દિશામાં કરવી, કયા દેવતાની કેટલી પરિક્રમા કરવી અને…