કારગિલ વિજય દિવસ: ભારતીય વાયુસેનાએ શહીદ વીરોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
“સાહસ, કર્તવ્યનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનથી લખાયો હતો વિજયનો ઇતિહાસ”; દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમ રાખવાની આપી પ્રેરણા નવી દિલ્હી કારગિલ વિજય દિવસના અવસરે ભારતીય વાયુસેના (Indian Air Force) એ કારગિલ યુદ્ધના શૂરવીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. વાયુસેનાએ જણાવ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન જવાનોએ દર્શાવેલું અદમ્ય સાહસ, કર્તવ્ય પ્રત્યેની અડગ નિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનના બળ પર ભારતે…
