ભારતીય ટ્રેનોમાંથી કોણ ચોરી રહ્યું છે કરોડોની ચાદર, તકિયા અને કંબળ? RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Indian Railways: ટ્રેનમાંથી કરોડોની ચાદર-કંબળની ચોરી! RTIમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા RTIના ખુલાસા મુજબ જાન્યુઆરી 2022થી મે 2026 વચ્ચે ભારતીય રેલવેના AC કોચમાંથી 1.27 કરોડથી વધુ બેડરોલ સામાન ગાયબ થયો છે. આ ચોરીથી ₹104.51 કરોડનું નુકસાન થયું છે. મુખ્ય મુદ્દા નવી દિલ્હી ભારતીય રેલવેની AC ટ્રેનોમાં મુસાફરોને આપવામાં આવતી મફત બેડરોલ સુવિધામાંથી દર વર્ષે લાખો…