ભેળસેળખોરો સામે રાજ્ય સરકારનો આકરા પ્રહાર, રૂ. 5.89 કરોડથી વધુના ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી

ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાનમાં 2.12 લાખ કિલો/લિટરથી વધુ જથ્થો તપાસ હેઠળ ગાંધીનગર:રાજ્યમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની તપાસ…