પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 12 વર્ષમાં ક્યારેય ન કહેલી વાતો
વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન: 2047ના વિકસિત ભારતનું સપનું નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ભાષણ દરમિયાન પીએમ મોદીએ કેટલીક એવી મોટી જાહેરાતો કરી છે જે તેમણે પોતાના છેલ્લા ૧૨ વર્ષના…
