આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે હેલ્થ પ્રોડક્ટ્સ, ઓપરેશન્સ અને સર્વિસીઝના હેડ તરીકે પ્રિયા દેશમુખની નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ હેલ્થકેર ઇન્શ્યોરન્સ સૌથી ઝડપથી વિકસી રહેલો ઉદ્યોગ સેગમેન્ટ છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ તેના પર વધુ ધ્યાન આપતી રહી છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એજન્સી ચેનલ, તેના બાન્કા પાર્ટનર્સ તથા ડિજિટલ અલાયન્સીસ દ્વારા હેલ્થ બિઝનેસમાં તેની વિતરણ પહોંચ વધારવામાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે. આના લીધે હેલ્થ સેગમેન્ટમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બજાર…

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે – રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આજે યોજાયેલી બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી…