આઓ ગાંવ ચલે અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપમાં 250થી વધુ લોકોએ લાભ લીધો
અમદાવાદ મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન ની અધ્યક્ષતામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA) ના સહયોગથી “આઓ ગાંવ ચલે” અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપમાં 250થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન જનરલ ફિઝિશિયન, ENT, ઓર્થોપેડીક, પીડિયાટ્રિશિયન,…
