નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પરિષદની બેઠકમાં ગુજરાતના આરોગ્ય હિતના મુદ્દાઓ ઉઠાવાયા

રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ભેળસેળ સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના નિયંત્રણ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત નવી દિલ્હી નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ…