રક્ષામંત્રી રાજનાથ સિંહ શ્રીલંકાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના; દ્વિપક્ષીય સંબંધો અને દરિયાઈ સુરક્ષા પર વિશેષ ધ્યાન રહેશે

ભારત અને શ્રીલંકા વચ્ચે રક્ષણ, દરિયાઈ સુરક્ષા અને પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે રક્ષામંત્રી કોલંબો પહોંચ્યા. નવી દિલ્હી ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ પડોશી અને પરંપરાગત મિત્ર દેશ શ્રીલંકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ શ્રીલંકાના શીર્ષ નેતૃત્વ સાથે વ્યાપક બેઠકો યોજવાના છે, જેમાં બંને દેશો વચ્ચેના…