2047 સુધીમાં વિકાસ ભારત બનાવવાનું યુવાનોના હાથમાં છેઃ સુજન આર.ચિનોય

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU)ના કેમ્પસમાં પ્રથમ દીક્ષાંત સમારોહમાં 340 અનુસ્નાતક વિદ્યાર્થીઓમાંથી, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને પત્રકારત્વ અને સંદેશાવ્યવહારના 25 સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન દ્વારા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજકોટના કાઠિયાડમાં જન્મેલા અને ઉછરેલા ચિનોયે સ્નાતક વિદ્યાર્થીઓની પ્રથમ બેચને સંબોધતા કહ્યું કે “દીક્ષાંત સમાપન એક અંત તેમજ શરૂઆત છે કારણ કે…