વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન

અમદાવાદ  હીરાપુર સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઇસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે “આયુર્વેદની શક્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારી” વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું સંચાલન અખંડાનંદ આયુર્વેદિક કોલેજના ડૉ. અજિતસિંહ ગોહિલે કર્યું હતું, જેઓ આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત છે. ડૉ. ગોહિલે સરળ આયુર્વેદિક પદ્ધતિ, દિનચર્યા અને કુદરતી ઉપચારો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો