સનાતન સંત સમાજનો વિરોધ: ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે અનેક નેતાઓ સામે કડક કાર્યવાહીની માગ

અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી FIR નોંધવા, સાંસદ સભ્યપદ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત અમદાવાદ: સનાતન સંત સમાજ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદ પરિસરમાં બનેલી એક ઘટનાથી સનાતન ધર્મ, સંત…

કમલા હેરિસની હારમાંથી કોંગ્રેસે બોધપાઠ લેવો જોઈએ, બહુમતીની અવગણના કરવા પર ધ્યાન આપવું પડશે

કોંગ્રેસ પાર્ટી ‘ભારત તેરે ટુકડે…’ ના નારા લગાવનારાઓની સાથે છે. ભારતમાં કોંગ્રેસ પાર્ટી માટે આમાં એક બોધપાઠ પણ છુપાયેલો છે કે જ્યાં સુધી તે ડાબેરીઓને લઘુમતીઓને ખુશ કરવા અને બહુમતીની ભાવનાઓને અવગણીને તેમનો એજન્ડા તૈયાર કરવા દેતી રહેશે, ત્યાં સુધી તે અમેરિકન ચૂંટણીમાં પાર્ટી ડેમોક્રેટિક પક્ષની જેમ જ નકારાત્મક પરિણામો ભોગવતો રહેશે.. અમેરિકાની ચૂંટણીઓમાં પણ…