DAC એ સુરક્ષા દળો માટે આશરે રૂ. 1.10 લાખ કરોડના પૂંજીગત અધિગ્રહણ પ્રસ્તાવોને મંજૂરી આપી

સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈન્ય દળોની ક્ષમતા વધારવા માટે રૂ. 1,10,000 કરોડના પ્રસ્તાવોને મંજૂરી નવી દિલ્હી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં સૈન્ય દળો માટે અંદાજે રૂ. 1,10,000 કરોડની અંદાજિત કિંમતના વિવિધ અધિગ્રહણ પ્રસ્તાવોને ‘એકસેપ્ટન્સ ઓફ નેસિટી’ (AoN) એટલે કે સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ભારતીય લશ્કર (Indian Army)…