કુડાસણ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવારનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક નિર્દેશ, હોસ્પિટલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે વિશેષ તબીબી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે તાજેતરમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારનું વહીવટી અને આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને…