સફળતા રાતોરાત નથી મળતી, મહેનત-તૈયારી જરૂરીઃ સચીન તેંડૂલકર
અમદાવાદમાં સ્પોટર્સ એકેડમીની મુલાકાતે આવેલા પૂર્વ ક્રિકેટરે યુવાનો અને તેમના વાલીઓને સારા ખેલાડીની સાથે સારા માણસ બનવાની સલાહ આપી અમદાવાદ સફળતા ક્યારેય રાતોરાત મળથી નથી, તેના માટે પુષ્કળ મહેનત કરવી પડે છે. વાલીઓએ પણ તેમના બાળકોને પુરતી આઝાદી આપવી જોઈએ કે જેથી તેઓ તેમની પ્રતિભા ખિલવી શકે, એમ ક્રિકેટના ભગવાન મનાતા સચીન તેંડૂલકરે એક કાર્ક્રમ…
