ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ: ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવવા સૂચના; તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ ગાંધીનગરરાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરના સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓનો…
