ગાંધીનગર જિલ્લાના જામળા ખાતે ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: ૫૫૧ દેશી વૃક્ષોનું વાવેતર

પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ: મંત્રી પ્રફુલ પાનશેરીયા જામળા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલ પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારથનું…

ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

અમદાવાદની ટીમનો ઇતિહાસ: ૩૫મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

ગાંધીનગર ખાતે યોજાયેલી ઉત્તેજક ફાઇનલ મેચમાં અમદાવાદની ટીમે બરોડાને ૪-૨થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી, પરમાર કર્મદિત્યસિંહની શાનદાર હેટ્રિક ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ૩૫મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – ૨૦૨૬ જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ હવે રોમાંચક અંત તરફ પહોંચી ગઈ છે. છેલ્લા ૮ દિવસથી ચાલી રહેલી આ પ્રતિષ્ઠિત…

ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ: ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવવા સૂચના; તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ ગાંધીનગરરાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરના સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓનો…