અમદાવાદમાં ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ અંતર્ગત વિરાટ રેલી યોજાશે

ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા અને ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે કલેક્ટરને સોંપાશે આવેદનપત્ર, ગૌ સંસ્કૃતિ અને સંવર્ધન માટે અનોખી પહેલ અમદાવાદ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું સ્થાન અનન્ય, અતિ પવિત્ર અને પૂજનીય છે. ગૌવંશ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા, પર્યાવરણીય સંતુલન અને જૈવિક કૃષિ પદ્ધતિનો મુખ્ય આધારસ્તંભ છે….