સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં એક જ દિવસમાં 1.06 મીટરનો વધારો
સ્ટોરેજ 75.38 ટકા પર પહોંચ્યું, નર્મદા બેસિનમાં સારા વરસાદથી જળસંગ્રહમાં સતત વધારો અમદાવાદ રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા બેસિનમાં નોંધાયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. શનિવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 130.91 મીટર પર પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 1.06 મીટરનો નોંધપાત્ર વધારો દર્શાવે…
