વલસાડમાં આભ ફાટ્યું: અતિવરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, BAPS સંસ્થા પૂરગ્રસ્તોની મદદે
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો અને કાર્યકરો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને ભોજન વ્યવસ્થા શરૂ વલસાડ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વલસાડ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે જાણે ‘આભ ફાટ્યું’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિવરસાદ અને પૂરના પાણી ફરી…
