જામનગર તાલુકાની 8 શાળાઓમાં 175 બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જામનગર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ 8 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 175 જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું….