ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર
વીંઝોલ અને જીતપુરા ગામમાં સઘન સર્વે, દવા છંટકાવ અને વિશેષ મેડિકલ ટીમો તૈનાત; ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ગાંધીનગર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે…
