નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સતિશ પાટીલે અમિત શાહે દેશ માટે કરેલા કામો દર્શાવતું પેઇન્ટિંગ “સંકલ્પથી સિદ્ધિ” અમિત શાહને અર્પણ કર્યું

અમદાવાદ રાજ્યસભાનાં સંસદસભ્ય નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સતિશ પાટીલે ભારત સરકારનાં ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે દેશ માટે કરેલા મહત્વપૂર્ણ કામો દર્શાવતું સાત મહિનાની મહેનતથી બનાવેલું પેઇન્ટિંગ “સંકલ્પથી સિદ્ધિ” અમિત શાહને અર્પણ કર્યું હતું. અમિત શાહના મહત્વપૂર્ણ કામો નીચે દર્શાવાયા છે. 1)     કલમ 370 અને 35A રદ કરી 2)    વકફ બોર્ડ સુધારણા કાયદો 3)    આતંકવાદમાં ઘટાડો…

મનસુખ સુવાગીયા લિખિત ‘જળક્રાંતિ ગ્રંથ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 31મી ઓગષ્ટના રોજ વિમોચન

અમદાવાદ સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. 31મી ઓગષ્ટ, 2025ના રોજ રવજી વસાણી અને વલ્લભ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે…

મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો

વિરાટ ભક્ત મેદનીએ “तस्मै श्री गुरुवे नमः”ની ભાવના સાથે ગુરુ વંદના કરી “યુ ટ્યુબ ચેનલ: BAPS સત્સંગ ગુજરાતી” અને “BAPS સ્વામિનારાયણ પ્રકાશ” મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું “ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી. ગુરુને રાજી કરવાનો ખપ રાખવો.અંતર્દૃષ્ટિ કરી, ઊંડા ઉતરી અંતરનો કચરો સાફ કરીએ તો પરિણામ આવે.” : મહંત સ્વામી મહારાજ બોચાસણ બોચાસણમાં બિરાજતા…