પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૭ ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ઉજવાશે

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, એટલે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે, જેનો હજારો ભક્તો ભાવિકો લાભ લેશે. આ અવસરે નદીકાંઠે નૌકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવવાનો એક…

હીરામણિ સ્કૂલમાં રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય-પોરબંદર)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સ્કૂલ કેમ્પસમાં ઈનામવિતરણ સમારોહ યોજાયો હતો. આ ઈનામવિતરણ સમારોહમાં ખો-ખો, વુશુ, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ચિત્રકલા, વકૃત્વસ્પર્ધા, શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ તથાતાલુકાકક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઓ…