જાપાનના સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ ભારતના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી નવી દિલ્હી: જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતીય સશસ્ત્ર દળોના વીર જવાનોને નમન કર્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ…
