VIMARSH 2026: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વેગ, 13 મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સને ટેક્નોલોજી ટ્રાન્સફરના 9 કરાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ‘વાર્તાથી વિકાસ’ના મંત્ર સાથે ખાનગી ક્ષેત્ર, MSME અને સંશોધન સંસ્થાઓના સહયોગને ગણાવ્યો અનિવાર્ય નવી દિલ્હી, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવવા માટે DRDO દ્વારા નવી દિલ્હીમાં ‘VIMARSH 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વાર્તાથી વિકાસ’ થીમ પર યોજાયેલા આ DRDO-Industry Synergy Meetમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન DRDO…
