મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર હુમલો, સીએમ દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુવારે શિરોમણી અકાલી દળ (શિઅદ) ના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર એક શખ્સે ચાકુથી હુમલો કર્યો છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક પોલીસ અધિક્ષક સાથે વાત કરીને ઘટનાની માહિતી મેળવી હતી અને કડક તપાસના આદેશ આપ્યા છે. નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો ક્યારે અને કેવી…