‘નમો સ્વચ્છતા અભિયાન’ને ઐતિહાસિક સફળતા, સાત દિવસમાં 5.72 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન સફળ; 41 હજારથી વધુ સાધનોનું સમારકામ પૂર્ણ ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા ‘નમો સ્વચ્છતા અભિયાન’ને રાજ્યવ્યાપી સફળતા મળી છે. સાતમા દિવસ સુધી રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત સ્વચ્છતા, સુવ્યવસ્થિત કામગીરી અને આરોગ્ય સેવાઓને વધુ…