સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટીમાં સતત વધારો, ડેમમાં 68.59% પાણીનો જથ્થો ઉપલબ્ધ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં સપાટી પહોંચી 128.11 મીટરે કેવડિયા ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં પાણીનો સંગ્રહ પણ સંતોષકારક સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં…
