સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 47 સે.મી.નો વધારો, જળસપાટી 134.65 મીટરે પહોંચી
ડેમમાં પાણીની આવક 65,644 ક્યુસેક, કુલ જળસંગ્રહ 8,202.50 MCM પર પહોંચ્યો; 86.71 ટકા જળસંગ્રહ અમદાવાદ/નર્મદા ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો યથાવત્ રહેતાં જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. 13 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.65 મીટર નોંધાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જળસપાટીમાં 47 સે.મી.નો વધારો થયો છે….
