સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ એમઓયુ

દર મહિને બે શનિવારે ગુજરાતના 14 પરંપરાગત આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ; દેશ-વિદેશના પ્રવાસીઓને મળશે સમૃદ્ધ લોકસંસ્કૃતિનો પરિચય એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ સમજુતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ દર મહિને…