આર. માધવનની છતનો 70% હિસ્સો શાકભાજીથી ભરેલો, ભીંડા-રીંગણથી બ્રોકોલી સુધી જાતે જ ઉગાડે છે

2014માં શરૂ કર્યો હતો ઓર્ગેનિક ગાર્ડનિંગનો શોખ; પાણીની બચતથી લઈને સારા બીજ અને પૂરતા સૂર્યપ્રકાશ સુધી ખેતીની 7 સરળ ટિપ્સ પણ જણાવી મુંબઈ મુંબઈમાં રહેતા અભિનેતા આર. માધવને અભિનયની સાથે ખેતી અને ઓર્ગેનિક ગાર્ડનિંગને પણ પોતાના જીવનનો મહત્વનો હિસ્સો બનાવી દીધો છે. તેમના ઘરની છતનો લગભગ 70 ટકા હિસ્સો શાકભાજીના છોડથી ભરેલો છે. ભીંડા, રીંગણ,…