સંસદ બહાર વિપક્ષનું અનોખું પ્રદર્શન: પપ્પુ યાદવે સાધુ બનીને ઉઘરાવ્યું દાન, રાહુલ ગાંધીએ પણ ચડાવ્યો ભોગ

સંસદ પરિસરમાં રામ મંદિર ચઢાવા અને વિદ્યાર્થીઓ પર કાર્યવાહી વિરુદ્ધ વિપક્ષનો વિરોધ નવી દિલ્હી સસંદ ભવનના પરિસરમાં આજે વિપક્ષી નેતાઓએ રામ મંદિરના ચઢાવામાં કથિત હેરાફેરી અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં એક અનોખું પ્રદર્શન કર્યું હતું. અપક્ષ સાંસદ પપ્પુ યાદવે સાધુનું રૂપ ધારણ કરીને ‘દાન’ એકત્રિત કર્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને…