કર્ણાવતી ક્લબ-રિસોર્ટમાં “લિગસી બિહાઈન્ડ ધ લાઈટ્સ”ની ભાવના સાથે નવરંગી નવરાત્રી 2025 યોજાશે
જાણીતા ઈવેન્ટ આયોજકો દ્વારા ફરી એક વખત ગરબા રસિકો માટે નવરંગી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે અમદાવાદ અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. કોણ છે…
