ભારતીય નૌકાદળમાં 11 જુલાઈએ જોડાશે સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’, આત્મનિર્ભર ભારતને મળશે વધુ બળ

પ્રોજેક્ટ-17A અંતર્ગત નિર્મિત છઠ્ઠું સ્વદેશી યુદ્ધજહાજ 75 ટકાથી વધુ સ્થાનિક ટેક્નોલોજીથી તૈયાર; દરિયાઈ સુરક્ષામાં વધશે ભારતની ક્ષમતા નવી દિલ્હી, ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળવા જઈ રહી છે. પ્રોજેક્ટ-17A અંતર્ગત તૈયાર કરાયેલું છઠ્ઠું સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી (F38)’ આગામી 11 જુલાઈ, 2026ના રોજ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થશે. 75…

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી તેની જર્ની અને ભવિષ્ય માટેના વિઝન પર પ્રકાશ પાડ્યો

● શાહિદી તેના જીવનની સૌથી પડકારજનક ક્ષણો વિશે વાત કરે છે, જેમાં ફર્સ્ટ-ક્લાસની રમતની વચ્ચે તેના પિતાને ગુમાવવાનો સમાવેશ થાય છે● શાહિદીએ અફઘાનિસ્તાનને મદદ કરવા અને ઘરો, શાળાઓ અને ક્લિનિક્સ બનાવીને શરણાર્થીઓને ટેકો આપવા માટે ભંડોળ એકત્ર કર્યું. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કાબુલની ગલીઓમાં ક્રિકેટ રમવાથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવા સુધીની…