માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારની એકતાનગર મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિશ્વસ્તરીય સુવિધાઓના કર્યા વખાણ; રાષ્ટ્રીય કાર્યક્રમો માટે ઉત્તમ સ્થળ તરીકે ઓળખ એકતા નગર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી ચંચલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને સમગ્ર વિસ્તારની વિશ્વસ્તરીય સુવિધાઓ, પ્રવાસન આકર્ષણો તથા રાષ્ટ્રીય…
