પાલનપુર-દિયોદરમાંથી અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાલનપુર અને દિયોદર વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ….