શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં નાગપંચમીના દિવસે નીકળ્યો સાપ, એક સાપ થયો ફરાર

મુંબઈ શ્રાાવણ મહિનાની પંચમી એટલે કે નાગપંચમીના પાવન અવસરે દેશભરમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. નાગપંચમીની રાત્રે શાહરૂખ ખાનના ઘરના પરિસરમાં સાપ જોવા મળતા ભારે હલચલ મચી ગઈ હતી. ‘મન્નત’ના આંગણામાં સીડીઓ નીચે કુંડળી મારીને બેઠો હતો સાપ…