રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત આસામમાં વ્યાપક રાહત કામગીરી શરૂ: ૧૦,૦૦૦ પરિવારોને મદદ અપાશે

શિવસાગર અને ચરાઈદેવના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્વાસ્થ્ય, ભોજન, પીવાનું પાણી, આશ્રય અને પશુધનની સંભાળ માટે રિલાયન્સ પરિવાર મેદાનમાં ઉતર્યો છે મુંબઈ ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરે તારાજી સર્જી છે, ત્યારે આસામમાં પ્રભાવિત લોકોની મદદે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન, વંતારા (Vantara), રિલાયન્સ રિટેલ અને જિયો સહિત સમગ્ર રિલાયન્સ પરિવાર…