અડાલજના અન્નપૂર્ણાધામમાં શિક્ષણ, ભોજન અને સમાજસેવાના નવા આયામો
સમાજસેવા સાથે શિક્ષણ અને ભોજનાલય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, વિવિધ વિકાસકાર્યોની માહિતી સામે આવી ગાંધીનગર/અડાલજ: અડાલજ સ્થિત શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, ભોજન સેવા, સમાજસેવા અને જરૂરિયાતમંદોને સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નપૂર્ણાધામ ભોજનાલય, કુમાર છાત્રાલય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની કામગીરી…
