સોલર પેનલ લગાવીને ભૂલી ગયા? 6 મહિના સુધી સફાઈ ન કરી તો 65% ઓછી બનશે વીજળી

સોલર પેનલની સફાઈ ન કરવાથી વીજળી ઉત્પાદન પર પડે છે માઠી અસર, જાણો કેમ સમયસર મેન્ટેનન્સ છે જરૂરી નવી દિલ્હી છત પર સોલર પેનલ લગાવવી એ વીજળીનું બિલ ઘટાડવા માટેનો ઉત્તમ રસ્તો છે, પરંતુ યોગ્ય સમયે તેની સફાઈ ન કરવાથી તેની કાર્યક્ષમતા એટલે કે વીજળી બનાવવાની ક્ષમતા પર ભારે અસર પડે છે. ખુલ્લામાં રહેવાને કારણે…